ચાણક્ય

વિકિસૂક્તિમાંથી
42.106.24.141 (ચર્ચા) (→‎સ્ત્રોતસહિત) દ્વારા ૧૫:૦૦, ૨૫ જુલાઇ ૨૦૧૮ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

સ્ત્રોતસહિત

  • જેમના મનમાં બીજા માટે ઉપકારની ભાવના રહેલી છે, તેમની મુશ્કેલી દૂર થાય છે અને તેમને ડગલે ને પગલે ધન સંપત્તિ મળે છે।
  • વ્યક્તિ પોતાના કાર્યોથી મહાન હોય છે, જન્મથી નહીં.


ઢાંચો:Kishan Bhatti