ઇસુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Bhatakati aatma (talk)એ કરેલો ફેરફાર 6503 પાછો વાળ્યો |
|||
લીટી ૧: | લીટી ૧: | ||
{{Dead end|date=ફેબ્રુઆરી ૨૦૧૬}} |
|||
{{Orphan|date=ફેબ્રુઆરી ૨૦૧૬}} |
|||
[[ચિત્ર:StJohnsAshfield StainedGlass GoodShepherd-frame crop.jpg|300px|thumb|right|ઈસુ]]ઇસુ, ઇસા મસીહ, કે jesus christ (હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વર નો પુત્ર માને છે. ખ્રિસ્તીલોકો તેમને પરમ પિતા પર્મેશ્વરના પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહિતી અને તેમના ઉપદેશો બાઇબલના નવાકરારના (મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક)માં જોવા મળે છે. |
[[ચિત્ર:StJohnsAshfield StainedGlass GoodShepherd-frame crop.jpg|300px|thumb|right|ઈસુ]]ઇસુ, ઇસા મસીહ, કે jesus christ (હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વર નો પુત્ર માને છે. ખ્રિસ્તીલોકો તેમને પરમ પિતા પર્મેશ્વરના પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહિતી અને તેમના ઉપદેશો બાઇબલના નવાકરારના (મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક)માં જોવા મળે છે. |
||
==ઇસુના વચનો(સૂક્તિઓ<ref>બાઇબલ, નવોકરાર</ref>)== |
==ઇસુના વચનો(સૂક્તિઓ<ref>બાઇબલ, નવોકરાર</ref>)== |
||
લીટી ૧૫: | લીટી ૧૮: | ||
==સંદર્ભ== |
==સંદર્ભ== |
||
{{સંદર્ભયાદી}} |
{{સંદર્ભયાદી}} |
||
[[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] |
[[શ્રેણી:ધાર્મિક વ્યક્તિત્વ]] |
||
[[શ્રેણી:વિકિસૂક્તિ વિષયવસ્તુ]] |
[[શ્રેણી:વિકિસૂક્તિ વિષયવસ્તુ]] |
૧૫:૨૪, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન
This article has no links to other Wikipedia articles. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
This article આ લેખ અનાથ છે, એટલે કે વિકિપીડિયા પરના અન્ય કોઈ પણ લેખ પર આ લેખની આંતરવિકી કડી નથી. (ફેબ્રુઆરી ૨૦૧૬) |
ઇસુ, ઇસા મસીહ, કે jesus christ (હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વર નો પુત્ર માને છે. ખ્રિસ્તીલોકો તેમને પરમ પિતા પર્મેશ્વરના પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહિતી અને તેમના ઉપદેશો બાઇબલના નવાકરારના (મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક)માં જોવા મળે છે.
ઇસુના વચનો(સૂક્તિઓ[૧])
- આપણા પ્રમુખયાજક પવિત્રસ્થાનમાં ખરા મંડપમાં સેવા કરી રહ્યા છે. જે પવિત્રસ્થાનને દેવે સ્થાપિત કર્યુ છે, નહિ કે લોકોએ.
- દરેક પ્રમુખયાજક દેવ સમક્ષ અર્પણો અને બલિદાનો લાવવા માટે નિમાયેલા છે કે જે આપણા પ્રમુખયાજકે પણ કઈક સમર્પણ કરવાનું છે.
- જો આપણા પ્રમુખયાજક આજે પૃથ્વી પર જીવતા હોત તો તે યાજક બન્યા ન હોત, કારણ કે અહીં તો હજુયે નિયમશાસ્ત્ર પ્રમાણે દેવને દાનાર્પણ કરનારા યહૂદિ યાજકો છે.
- પ્રમુખ યાજક તરીકે તેઓ જે સેવા કાર્ય કરે છે તે તો માત્ર આકાશમાંની વસ્તુઓની પ્રતિછાયા છે, મૂસાએ જ્યારે મંડપ બનાવવાની તૈયારી બતાવી ત્યારે દેવે તેને જણાવ્યું:“પર્વત પર તેં જે મંડપ જોયો છે તે પ્રમાણે જ તું પૃથ્વી પર મંડપની રચના કર.”
- પણ ખ્રિસ્તને આકાશમાં સોંપાયેલી સેવા જૂના નિયમ પ્રમાણે સેવા કરનાર યાજકો કરતાં ઘણી જ ચઢિયાતી છે અને વધુ ચઢિયાતા વચન પર આધારીત દેવ અને મનુષ્યો વચ્ચે તેમણે સ્થાપેલો નવો કરાર જૂના કરાર કરતાં વધુ ચઢિયાતા વચનો પર આધારીત છે.
- જો પ્રથમ કરાર દોષ વગરનો હોત તો, બીજા કરારની કોઈ જ જરુંરિયાત ન રહેત.
- દેવની દષ્ટિમાં લોકો દોષિત ઠરતા હતા તેથી તેણે કહ્યું:“પ્રભુ કહે છે, એવો દિવસ આવશે કે, જ્યારે હું ઈસ્રાએલ અને યહૂદિયાના લોકોને નવો કરાર આપીશ.
- જ્યારે તેઓના પૂર્વજોને હાથ પકડીને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો ત્યારે જે કરાર મેં તેઓની સાથે કર્યો હતો તેનાં કરતાં આ કરાર જુદો હશે.
- દેવ કહે છે: ઈસ્ત્રાએલના લોકોને હું નવો કરાર આપીશ. ભવિષ્યમાં આ કરાર હું આપીશ. હું મારા આ કાયદાઓ તેમના મનમાં મૂકીશ. ને તેઓના હ્રદયપટ પર લખીશ. હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોકો થશે.
- હવે પછી કોઈને પોતાના પ્રજાબંધુ અથવા તેના ભાઈને કહેવાની આવશ્યકતા નહિ રહે કે, પ્રભુને ઓળખ કારણ કે નાનાથી માંડીને મોટા સુધી બધાજ લોકો ઓળખશે.
- તેઓએ જે કાંઈ અપરાધો મારા વિરૂદ્ધ કર્યા હશે તેને હું માફ કરીશ, અને તેઓનાં પાપોને કદી યાદ નહિ કરું.” યર્મિયા 31:31-34
- દેવ આને નવો કરાર કહે છે, તેથી દેવે પહેલા કરારને જૂનો ઠરાવ્યો. અને જે કઈ જૂનું છે તે થોડા સમયમાં વિનાશ પામશે.
સંદર્ભ
- ↑ બાઇબલ, નવોકરાર