ચાણક્ય

વિકિસૂક્તિમાંથી

સ્ત્રોતસહિત[ફેરફાર કરો]

  • જેમના મનમાં બીજા માટે ઉપકારની ભાવના રહેલી છે, તેમની મુશ્કેલી દૂર થાય છે અને તેમને ડગલે ને પગલે ધન સંપત્તિ મળે છે।
  • વ્યક્તિ પોતાના કાર્યોથી મહાન હોય છે, જન્મથી નહીં.