લખાણ પર જાઓ

ઢાંચો:Main Page Quote of the day

વિકિસૂક્તિમાંથી
ઓગસ્ટ ૨૦૨૬
શનિવાર
૧૫:૪૩ UTC
દરેક માનવીની અંદર ચાર શ્રેષ્ઠ ગુણો હોવા જોઈએ. દાન કરવાની ભાવના, મધુર વાણી, સહનશક્તિ તથા સારા નરસા કર્મોનું જ્ઞાન. આ ચાર ગુણો આપણને ઈશ્વર તરફથી ભેટ સ્વરૂપે મળ્યા છે. એ લોકો દુર્ભાગી છે જેઓ આ ચાર ગુણોનો લાભ ઉઠાવી શકતા નથી અને પથભ્રષ્ટ થઇ જાય છે. પહેલા બે ગુણો માનવી પાસે વારસામાં આવે છે.
- ચાણક્ય