પરિણામોમાં શોધો
Appearance
આ વિકિ પર "અનાથ લેખ" પાનું બનાવો! તમારી શોધમાં મળેલ પરિણામો પણ જુઓ.
- જીવન (શ્રેણી અનાથ લેખ)તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. લેખ...૪૨૪ byte (૧૬ શબ્દો) - ૧૫:૩૬, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- જ્ઞાન (શ્રેણી અનાથ લેખ)માટે તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે. – મહાત્મા ગાંધી પોતાની અજ્ઞાનતાનો અનુભવ જ બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે. લેખ...૬૫૫ byte (૨૭ શબ્દો) - ૧૫:૩૭, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- સત્ય (શ્રેણી અનાથ લેખ)મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે - મહાત્મા ગાંધી લેખ...૩૫૨ byte (૧૫ શબ્દો) - ૧૫:૪૯, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- મન (શ્રેણી અનાથ લેખ)મન ભરીને નહીં જીવી શકો. જે મનુષ્ય મનને પોતાની હથેળીમાં રાખી શકે છે, તેની એ હથેળીમાં આખી દુનિયાની દોલત સમાયેલી છે. તેને કદાપી અપૂર્ણતા લાગતી જ નથી. લેખ...૭૭૩ byte (૪૩ શબ્દો) - ૧૫:૪૧, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- સત્યના પ્રયોગો (શ્રેણી અનાથ લેખ)ગાંધીજીની જીવની વિશે એ મહત્વની વાત છે એ કે તે સત્યને વરીને લખાયેલ છે. લેખ...૩૭૬ byte (૧૫ શબ્દો) - ૧૫:૪૯, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- ઈર્ષ્યા (શ્રેણી અનાથ લેખ)જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કૂળની, વંશની, સુખની અને સન્માનની ઈર્ષ્યા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે. - વિદુર નીતિ લેખ...૪૯૯ byte (૨૨ શબ્દો) - ૧૫:૨૫, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- કહેવતોની યાદી (શ્રેણી અનાથ લેખ)જાજા હાથ રળીયામણા ------- સાથે મળી ને કામ કરવુ મુઈ ભેંસના મોટા ડાળા--------મૃત વ્યક્તિ ગમે તેવો ખરાબ હોય, મૃત્યુ બાદ લોકો તેના ગુણગાન જ કરે છે. લેખ...૫૪૪ byte (૨૭ શબ્દો) - ૧૧:૧૦, ૮ ઓક્ટોબર ૨૦૧૯
- પરખ (શ્રેણી અનાથ લેખ)અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય. કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય. કોઈ વ્યક્તિ એવી નથી જે અયોગ્ય હોય. માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે. લેખ...૫૮૨ byte (૩૨ શબ્દો) - ૧૫:૩૯, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- સત્કાર્ય (શ્રેણી અનાથ લેખ)સત્કાર્યો, માનવ હદયમાં બાંધેલા કીર્તીમંદીરો સમાન છે. લેખ...૩૩૯ byte (૮ શબ્દો) - ૧૫:૪૯, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- વાણી (શ્રેણી અનાથ લેખ)વાણી અને વર્તન એક સરખાં હોવાં જોઈએ લેખ...૨૯૩ byte (૮ શબ્દો) - ૧૫:૪૨, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- ભય (શ્રેણી અનાથ લેખ)જો હું મારા તમામ વ્યવહારમાં પ્રામાણિક હોઉં તો મને કદી ડર લાગવાનો નથી. - સ્વામી વિવેકાનંદ લેખ...૪૨૯ byte (૧૬ શબ્દો) - ૧૫:૪૦, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- દોષ (શ્રેણી અનાથ લેખ)દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે. લેખ...૪૪૫ byte (૧૮ શબ્દો) - ૧૫:૩૭, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- નફરત (શ્રેણી અનાથ લેખ)નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે. – ગૌતમ બુદ્ધ લેખ...૪૪૫ byte (૧૯ શબ્દો) - ૧૫:૩૮, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- સુખ-દુઃખ (શ્રેણી અનાથ લેખ)“ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી… તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો………. લેખ...૪૩૮ byte (૧૮ શબ્દો) - ૧૫:૫૦, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- હાસ્ય (શ્રેણી અનાથ લેખ)હંમેશા હસતા રેહવાથી અને ખુશમુના રેહવાથી અને પ્રાર્થના કરતા ઈશ્વરની નજીક વધારે જલ્દી પહોંચાય છે. -સ્વામી વિવેકાનંદ લેખ...૫૮૬ byte (૧૮ શબ્દો) - ૧૮:૨૭, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- સંબંધ (શ્રેણી અનાથ લેખ)સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા. -અજ્ઞાત Relationships Quotes લેખ...૫૧૬ byte (૨૨ શબ્દો) - ૨૩:૪૬, ૧૦ મે ૨૦૨૦
- બાળક (શ્રેણી અનાથ લેખ)બાળકને નિર્દોષ અને પ્રેમાળ કૌટુંબિક વાતાવરણ મળે એજ અગત્યનું છે. શુદ્ધ વાત્સલ્યનો આસ્વાદ મળતો હોય ત્યાં જીવન સુરક્ષિત રહે છે. - કાકાસાહેબ કાલેલકર લેખ...૫૮૬ byte (૨૩ શબ્દો) - ૧૩:૧૯, ૨૬ મે ૨૦૧૬
- આવક (શ્રેણી અનાથ લેખ)આપણી આવક એ આપણા પગરખાં જેવી છે : જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય, તો ગડથોલિયું જ ખવડાવે. - અજ્ઞાત લેખ...૫૩૭ byte (૨૨ શબ્દો) - ૧૮:૨૪, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬
- સફળતા (શ્રેણી અનાથ લેખ)બતાવે છે કે સફળતા પ્રાપ્ત કરનાર લગભગ પ્રત્યેક વ્યક્તિઓ સફળતા મેળવતા પહેલાં ઘોર નિષ્ફળતાથી બે ડગલાં જ દૂર રહી હતી. - Gujarati Motivational Quotes લેખ...૬૦૯ byte (૨૫ શબ્દો) - ૨૩:૫૫, ૧૦ મે ૨૦૨૦
- મહાનતા (શ્રેણી અનાથ લેખ)વ્યક્તિ જ મહાન બની શકે છે. જેના હદયમાં માનવપ્રેમનું અમૃત હોય, જે દબાણ અથવા સત્તાની જોહુકમી દ્વારા નહીં પરંતુ સુચનો તથા પ્રેમપૂર્વક કામ લેતા હોય છે. લેખ...૫૮૮ byte (૨૮ શબ્દો) - ૧૫:૪૧, ૮ ફેબ્રુઆરી ૨૦૧૬